નવસારી ખાતે
પીએલઆઇ/આરપીએલઆઇ એજન્ટો નિમણુંક અંગે:-
સીનીયર સુપિ્રન્ટેન્ડેન્ટ
ઓફ પોસ્ટ ઓફિસીસ નવસારીની યાદીમાં જણાવ્યાં અનુસાર પીએલઆઇ/આરપીએલઆઇ બિઝનેશ કરવા માટે
એજન્ટો નિમવાના છે. રસ ધરાવતા ઉમેદવારોએ સીનીયર સુપિ્રન્ટેડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, નવસારી ખાતે તા.૧૪/૭/૨૦૧૩ સુધીમાં અરજી કરવાની રહેશે. વધુ વિગત
માટે કચેરી ફોન નંબર (૦૨૬૩૭) ૨૫૮૭૭૮ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.
No comments:
Post a Comment